Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
સુરેશ જોષી
રાવજી પટેલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ?

12
10
15
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ?

સંસ્કૃતિ-શિક્ષા અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
ધાર્મિક સ્વતંત્રતાનો
શોષણ વિરોધી અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP