Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

મહાનદી
કૃષ્ણા
ગોદાવરી
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

ગાંધીજી
કાકા સાહેબ
સુભાષચંદ્ર બોઝ
સરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

નવ
પાંચ
આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP