Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિથિન
પોલિએમાઈડ
પોલિએસ્ટર
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
Narration: Bhava said to me, "why did you give up your study"

Bhavana asked me why did i given up my study
Bhavana asked me why i has given up my study
Bhavana asked me why I had given up my study.
Bhavana asked me why I was give up my study

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

દુઃખનો પોકાર = આર્તનાદ
હું પણાનો ભાર = સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP