Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
Change the Voice :- She is reading a book.

A book is read by her.
A book is being read by her.
A book was being read by her.
A book is being read by she.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ભાવનગર
ગાંધીનગર
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP