Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ?

24મો
15મો
23મો
16મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ, 2019ના રોજ સૌપ્રથમ વખત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ?

જન સંપર્ક દિવસ
જન ઔષધિ દિવસ
જન આરોગ્ય દિવસ
જન સુવિધા દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP