Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી. રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ? 24મો 15મો 23મો 16મો 24મો 15મો 23મો 16મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 3a = 5b = 7c તો a:b:c=? 15 : 25 : 35 15 : 21 : 35 3 : 5 : 7 35 : 21 : 15 15 : 25 : 35 15 : 21 : 35 3 : 5 : 7 35 : 21 : 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક સમયે સંપતિનો અધિકાર અનુચ્છેદ ___ માં સમાવિષ્ટ હતો. 19 (E) 19 (F) 19 (J) 19 (G) 19 (E) 19 (F) 19 (J) 19 (G) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયો ખરીફ પાક નથી ? ચોખા ઘઉં શેરડી કપાસ ચોખા ઘઉં શેરડી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ, 2019ના રોજ સૌપ્રથમ વખત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? જન સંપર્ક દિવસ જન ઔષધિ દિવસ જન આરોગ્ય દિવસ જન સુવિધા દિવસ જન સંપર્ક દિવસ જન ઔષધિ દિવસ જન આરોગ્ય દિવસ જન સુવિધા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP