Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો.

વિધ્યર્થ
નિર્દેશાર્થ
આજ્ઞાર્થ
ક્રિયાતિપત્યર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

મભનતલગાગા
નસમરસલગા
મભનતતગાગા
જસજસયલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"ભારતનો સંત્રી" એટલે શું ?

હિમાલય પર્વત
કચ્છ નો અખાત
હિંદ મહાસાગર
અરવલ્લી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP