Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

ઉદગારચિહ્ન
અલ્પવિરામ
પ્રશ્નચિહ્ન
પૂર્ણવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહાદેવ દેસાઈ
મોહમ્મદ માંકડ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

જીવન ચરિત્ર
આત્મકથા ખંડ
પ્રવાસ વર્ણન
લલિત નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2% વધશે
કંઈ ફરક નહીં પડે
2.5% ઘટશે
3% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP