Talati Practice MCQ Part - 1
'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ જોષી
રસિકલાલ પરીખ
રમણભાઈ નીલકંઠ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

સ્નેહાધીન
ઉત્પ્રેક્ષા
ઉપમા
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

હરિગીત
સ્ત્રગ્ધરા
વસંતતિલકા
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

પૂજા કરવી
દાંત મજબૂત કરવા
વિશુદ્ધ થવું
શ્રીમંત હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP