Talati Practice MCQ Part - 1
ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ?

કુમારપાળ
કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

ઈલ્ત્તુતમિશ
કુતુબુદ્દીન ઐબક
શેરશાહ સૂરી
મહમદ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP