Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

કંઈ ફરક નહીં પડે
2% વધશે
2.5% ઘટશે
3% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિચાર માધુરી કોની કૃતિ છે ?

રમણભાઈ નીલકંઠ
કાકા કાલેલકર
ત્રિભુવનદાસ લુહાર
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP