Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
દલપતરામ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP