Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
મહા શિવરાત્રી
હનુમાન જયંતી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.

રૂા. 700
રૂા. 600
રૂા. 900
રૂા. 800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP