Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
હનુમાન જયંતી
રામનવમી
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

40
30
25
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP