Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
હનુમાન જયંતી
રામનવમી
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

6260
9390
15650
7825

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ કઈ મહિલા ગાયકના નામે છે ?

લત્તા મંગેશકર
આશા ભોંસલે
કવિતા કૃષ્ણમૂર્તિ
અલકા યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP