Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 1
એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ?

ચંદ્રગુપ્ત I
બ્રહ્મગુપ્ત
ભાનુગુપ્ત
ચંદ્રગુપ્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

3672 રૂ. નફો
4280 રૂ. ખોટ
એક પણ નહીં
3762 રૂ. ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
કાકા સાહેબ
સરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP