Talati Practice MCQ Part - 2
‘બિલ્વ મંગલ’ કોની કૃતિ છે ?

કલાપી
કેશવ હર્ષદ ધ્રુવ
કાકા સાહેબ કાલેલકર
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

સુશ્રુત
ચરક
નાગાર્જુન
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

વિષ્ણુસેન
હરિસેન
મહાસને
વીરસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP