Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

અનન્વય
રૂપક
યમક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

નાગાર્જુન
સુશ્રુત
ચરક
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
નટવર પટેલ
સુરેશ દલાલ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ?

મેગ્નેશિયમ
આપેલ પૈકી એક પણ નહીં
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP