Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
ગુજરાતનો નાથ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ?

વડોદરા
આણંદ
ખેડા
છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ?

ધ્રુવસેન પહેલા
શિલાદિત્ય પહેલા
ધરસેન બીજા
ગૃહસેન બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

ભીમદેવ
વનરાજ ચાવડા
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP