ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? દાહોદ ભાવનગર રાજપીપળા પંચમહાલ દાહોદ ભાવનગર રાજપીપળા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP