Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

સ્વભાવનું ઓસડ નહિ
કૂતરાની પુછડી વાંકીને વાંકી
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

મહાપ્રસ્થાન
શ્રણ્વંતુ
માતૃહૃદય
લખમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP