ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 1 મિનિટ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP