ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(2) 280(1) 280(3) 279 280(2) 280(1) 280(3) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારને નાગરિકતાને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને મૂળભૂત અધિકારને નાગરિકતાને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1952 1954 1951 1953 1952 1954 1951 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP