ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 117 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP