Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડા
ભીમદેવ
મૂળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

કલાપી
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પ્રસાદ
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
દલપતરામ
મણીલાલ દ્વીવેદી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?

61
60
62
59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP