ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?

પરમાદેશ
પ્રતિષેધ
ઉત્પ્રેષણ
બંદી પ્રત્યક્ષીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?

અનુચ્છેદ 21 એ
અનુચ્છેદ 20
અનુચ્છેદ 20 એ
અનુચ્છેદ 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 334
આર્ટિકલ – 337
આર્ટિકલ – 338
આર્ટિકલ – 331 (અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

1 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

કાકાસાહેબ કાલેલકર
ડૉ. કે. એમ. મુનશી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
જગજીવન રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

29 જાન્યુઆરી,1950
25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP