Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
25 મીટર
40 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
જયંતિ દલાલ
હરીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

રાજેશ વ્યાસ
ઈચ્છારામ દેસાઈ
ત્રિભુવન ભટ્ટ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP