Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

નટવરલાલ પંડ્યા
જયંત ખત્રી
કાન્ત
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

પરાકાષ્ટા
શ્રેષ્ઠ
કનિષ્ઠ
વિશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

9390
15650
7825
6260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP