Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

ગાંધીજી
સ્વામી આનંદ
સ્વામી સુખલાલજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

રાજેન્દ્ર શાહ
કલાપી
રાજેન્દ્ર પ્રસાદ
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

આપેલ પૈકી એક પણ નહીં
પાટનગર
ગુજરાત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP