Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
નર્મદ
ગાંધીજી
સ્વામી સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
૨.વ.દેસાઈ
કનૈયાલાલ મુનશી
ત્રિભૂવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

8 મીટર
10 મીટર
3 મીટર
6 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
17
16
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP