Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

રાજેન્દ્રશાહ
ગોપાલાચારી
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
હમીદ અન્સારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કલાપી
કરસનદાસ માણેક
કનૈયાલાલ મુનશી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.

રૂા. 800
રૂા. 600
રૂા. 900
રૂા. 700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

હરીન્દ્ર દવે
બાલાશંકર કંથારીયા
જનાબ શેખ પાલનપૂરી
આસીમ શહેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

સુશ્રુત
ચરક
નાગાર્જુન
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP