Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
ઔરંગઝેબ
જહાંગીર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
÷ અને ×, 10 અને 5 પરસ્પર બદલતા નીચેનામાંથી ક્યું સમીકરણ સાચું બને છે ?

(30 ÷ 5) × 10 = 24
(30 ÷ 10) × 5 = 18
(30 × 10) × 5 = 60
(10 ÷ 30) × 5 = 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 માર્ચ, 1919
13 મે, 1919
13 જાન્યુઆરી, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP