Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
સરદાર પટેલ
બાલ ગંગાધર તિલક
મદન મોહન માલવીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

ઔરંગઝેબ
શાહજહાં
જહાંગીર
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP