Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

બેતાલીસમો સુધારો
પ્રથમ સુધારો
આઠમો સુધારો
એકસઠમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
કલાપી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?