સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

માન્ય ગણાય
ઔપચારીક ગણાય
અંશત: માન્ય ગણાય
અમાન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

રતન તાતા
મુકેશ અંબાણી
આદિત્ય બિરલા
અઝીમ પ્રેમજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

અમદાવાદ
વિસનગર
મહેસાણા
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP