સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

વિધવા પુન:લગ્ન કાયદો
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
હિંદુ સ્ત્રી વારસાધારો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

સૂત્રકૃતાંગ
આચારાંગ સૂત્ર
બૃહદકલ્પસૂત્ર
થેરીગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP