Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
ઉપમા
અનન્વય
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ધીરો ભગત
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

સાક્ષરતા
મહિલા સુરક્ષા
માનવ અધિકાર
બાળ મજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP