Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
પુર્વરાગ
અમૃતા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

અંકલેશ્વર
લુણેજ
ભરૂચ
પોપણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહર્ષિ અરવિંદ
નારાયણ ગુરુ
શ્રીમતી એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP