Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 સપ્ટેમ્બર, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 એપ્રિલ, 2018
1 જૂન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ટાર્ટરીક એસિડ
ઓક્ઝેલિક એસિડ
સાઈટ્રીક એસિડ
બોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

રાજ્યપાલ
સંસદ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કીર્તિ આશ્રમ
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP