Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

પંડિત સુખલાલ
મોહનલાલ મહેતા
રસિકલાલ પરીખ
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

6260
7825
9390
15650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

15 એપ્રિલ
14 એપ્રિલ
13 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
ચોલ વંશ
પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP