Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
કાકા કાલેલકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ચિનુ મોદી
જુગતરામ દવે
ઉમાશંકર જોષી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ?

દક્ષિણ
ઉત્તર - પૂર્વ
દક્ષિણ - પૂર્વ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
રસીકલાલ પરીખ
રમણભાઈ નીલકંઠ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

એકસઠમો સુધારો
બેતાલીસમો સુધારો
આઠમો સુધારો
પ્રથમ સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP