Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

જુગતરામ દવે
કાકા કાલેલકર
ઉમાશંકર જોષી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
30 મીટર
25 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

સુન્દરમ્
રાજેન્દ્ર પ્રસાદ
કલાપી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.800
રૂા.840
રૂા.920
રૂા.720

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
હરીપ્રસાદ ભટ્ટ
જમનાશંકર બુચ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP