Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

આદિલ ‘મસ્યુરી'
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

ટોપોગ્રાફી
મેટલર્જી
જીઓલોજી
જીઓગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મુખડાની માયા લાગી
મને ચારક રાખોજી
મેરે તો ગિરધર ગોપાલ
માધવ ક્યાય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP