Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? આદિલ ‘મસ્યુરી' અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી મરીઝ આદિલ ‘મસ્યુરી' અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ? 15 માર્ચ 6 જાન્યુઆરી 10 ડિસેમ્બર 6 જુન 15 માર્ચ 6 જાન્યુઆરી 10 ડિસેમ્બર 6 જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો. 4500 4200 3750 3000 4500 4200 3750 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ? કુંવરબાઈનું મામેરું અભિમન્યુ આખ્યાન સુધન્વાખ્યાન નળાખ્યાન કુંવરબાઈનું મામેરું અભિમન્યુ આખ્યાન સુધન્વાખ્યાન નળાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ? શામળ ભટ્ટ નર્મદ પ્રેમાનંદ ભાલણ શામળ ભટ્ટ નર્મદ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP