Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

આદિલ ‘મસ્યુરી'
અમૃત ‘ઘાયલ’
મરીઝ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બરકત વિરાણી
રાજેન્દ્ર શાહ
બ. ક. ઠાકોર
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
ચોપાઈ
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
સિદ્ધપુર
ઉદવાડા
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

રાજગોપાલાચારી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP