Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

વલ્લભાચાર્ય
નાનક
ચૈતન્ય
સૂરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CAG કયારે સેવા નિવૃત થાય છે ?

6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?

Talati Practice MCQ Part - 2
‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ?

સ્વામી આનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP