Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

દલપતરામ
કાકા કાલેલકર
મનુભાઈ પંચોળી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

રાધે શ્યામ શર્મા
હરિશંકર દવે
બંસીધર શુકલ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાગ + આદાન
વાક્ + દાન
વાગ + દાન
વા + આગ્દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP