Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કાકા કાલેલકર
મનુભાઈ પંચોળી
રાવજી પટેલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

અખો
પ્રેમાનંદ
પ્રિતમ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં)

125
250
120
152

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

યશો વર્મા
રાય પિથોરા
અજય વર્મા
નરસિંહ વર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP