Talati Practice MCQ Part - 3
‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

હરિન્દ્ર દવે
સુરેશ દલાલ
જયંત પાઠક
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
નર્મદા
તાપી
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

રિવર્સ ઓસ્મોસીસ
ઘનીભવન
નિસ્યંદન
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP