Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

આદિલ મનસૂરી
સુરેશ જોષી
લાભશંકર ઠાકર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
સુરેશ જોષી
સ્વામી આનંદ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

સોમભાઈ મોદી
નરેન્દ્ર મોદી
મનહર મોદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

અખો
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP