Talati Practice MCQ Part - 3 ‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? લાભશંકર ઠાકર સુરેશ જોષી આદિલ મનસૂરી રાવજી પટેલ લાભશંકર ઠાકર સુરેશ જોષી આદિલ મનસૂરી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બ્રિટિશ ભારતથી બર્મા કયારે આઝાદ થયું હતું ? 1935 1939 1942 1932 1935 1939 1942 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ? રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ? બોડેલી પાવાગઢ જૂનાગઢ ચાંપાનેર બોડેલી પાવાગઢ જૂનાગઢ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ? પ્રકાશસંશ્લેષણ રસાકર્ષણ આપેલ પૈકી એક પણ નહીં શ્વસન પ્રકાશસંશ્લેષણ રસાકર્ષણ આપેલ પૈકી એક પણ નહીં શ્વસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP