Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? ગૌરીશંકર જોષી સુરેશ જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર ગૌરીશંકર જોષી સુરેશ જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? એહમદનગર સિદ્ધપુર ઉનાવા ઉદવાડા એહમદનગર સિદ્ધપુર ઉનાવા ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ? રમકડાં પશુ-પંખી શિકાર નૃત્ય રમકડાં પશુ-પંખી શિકાર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ ગાંધીનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બોટાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? પ્લેગ ન્યુમોનિયા ગાલપચોડીયું ધનુર પ્લેગ ન્યુમોનિયા ગાલપચોડીયું ધનુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ? સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચાક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP