Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સ્વામી આનંદ
લાભશંકર ઠાકર
ગૌરીશંકર જોષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ-310
અનુચ્છેદ–309
અનુચ્છેદ–312
અનુચ્છેદ-311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું”

છાયા ગંધર્વના પ્રેમમાં પડી
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વને પ્રેમ કરશે
છાયા ગંધર્વને પ્રેમ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP