Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ?

નિશ્ચયવાચક
નકારવાચક
સમયવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

તાલુકા પંચાયતના પ્રમુખ
જીલ્લા પંચાયતના પ્રમુખ
જીલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

ઉમાશંકર જોશી
આશાપૂર્ણાદેવી
જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

તાપી
નર્મદા
સુરત
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

ગોપનું મંદિર
રુદ્રમહાલ
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP