Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
સુરેશ જોષી
સ્વામી આનંદ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

એહમદનગર
સિદ્ધપુર
ઉનાવા
ઉદવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ?

રમકડાં
પશુ-પંખી
શિકાર
નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
ગાંધીનગર
બોટાદ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ન્યુમોનિયા
ગાલપચોડીયું
ધનુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ?

સમૂહવાચક
જાતિવાચક
ભાવવાચક
વ્યક્તિવાચાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP