Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ
મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન શોકમા ન હતું.
મારું મન આનંદમાં હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !
કોને કેદમાં લઈ જાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

પ્રિયકાન્ત પરીખ
ધનવંત ઓઝા
શંભુપ્રસાદ જોષીપુરા
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

ભિખારી
શ્રીમંત
લોભી
કંજૂસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP