Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

ભક્તિ આંદોલન
જ્ઞાન આંદોલન
ધર્મ આંદોલન
દર્શન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ફેલેટબેટ
આપેલ બંને
ડ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP