Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? ગોદાવરી સરસ્વતી કાવેરી સતલુજ ગોદાવરી સરસ્વતી કાવેરી સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ચિનુ મોદી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રમેશ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The climate is not conductive ___ good health. to in from with to in from with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી તૃતીયા વિભક્તિનું કારક કયું છે ? કર્મ કર્તા સંપ્રદાન કરણ કર્મ કર્તા સંપ્રદાન કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો. ગિરિધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરિધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ ઓળખાવો – ‘પડી જેમ આકાશમાં મેઘ આવ્યો' વંશસ્થ હરિણી તોટક ભૂજંગી વંશસ્થ હરિણી તોટક ભૂજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP