Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા ભરૂચ તાપી સુરત નર્મદા ભરૂચ તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ? ઘનીભવન બાષ્પીભવન નિસ્યંદન રિવર્સ ઓસ્મોસીસ ઘનીભવન બાષ્પીભવન નિસ્યંદન રિવર્સ ઓસ્મોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રૂ. 2500 નું 8% લેખે 1 વર્ષનું વ્યાજ શોધો. 200 225 250 230 200 225 250 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી જવાબ નહી ભૂલ તેથી જવાબ નહી ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 "જશોદા" શબ્દનો સમાસ ઓળખાવો. દ્ધંદ્ધ બહુવ્રિહી કર્મધારય ઉપપદ દ્ધંદ્ધ બહુવ્રિહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભાષા આધારિત રચના થનાર પ્રથમ રાજ્ય કયું હતું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP