Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

નર્મદા
ભરૂચ
તાપી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
બાષ્પીભવન
નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

તેથી
જવાબ
નહી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભાષા આધારિત રચના થનાર પ્રથમ રાજ્ય કયું હતું ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP