Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો
ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?

કુંજર આયોગ
સીતારામૈયા આયોગ
જે.વી.પી. આયોગ
ફજલ અલી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 58
અનુચ્છેદ 56
અનુચ્છેદ 57
અનુચ્છેદ 59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP