Talati Practice MCQ Part - 3
કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ?

જૂનાગઢ
બોડેલી
પાવાગઢ
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

રસિકલાલ પરીખ
જગદિશ જોષી
હરીન્દ્ર દવે
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

રાજગોપાલાચારી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ડો. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ?

ચુનીલાલ મડિયા
સ્વામી આનંદ
કાકા કાલેલકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP