Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
નર્મદા
ભરૂચ
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
મુખ્ય ચૂંટણી કમિશ્નર
મુખ્યમંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1884
ઈ.સ. 1902
ઈ.સ. 1896
ઈ.સ. 1908

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP