Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

આદિલ ‘મસ્યુરી'
અમૃત ‘ઘાયલ’
મરીઝ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

કરાંચી
આપેલ પૈકી એક પણ નહીં
અલાહાબાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

ગોદાવરી
સતલુજ
કાવેરી
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP