Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

હરિગીત
મનહર
મંદાક્રાન્તા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

422. 4 રૂા.
434.4 રૂા.
424.6 રૂા.
430.4 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

સંસદ
રાજ્યપાલ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

બલદેવસિંહ
વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP