Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ
મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કોઈ નહીં
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

શ્વસન
પ્રકાશસંશ્લેષણ
રસાકર્ષણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઝફરખાન’ કોના સૂબો હતા ?

ગ્યાસુદી તઘલક
નાસુદ્દીન મહંમદ તઘલક
તાતારખાન
અલાઉદ્દીન ખિલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP