Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

ધીરો ભગત
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

જોયું
શાંત
વિદ્યાર્થીઓ
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

ચંદ્રવદન મહેતા
ધનવંત ઓઝા
શંભુપ્રસાદ જોષીપુરા
પ્રિયકાન્ત પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

લોક અદાલત
દીવાની
ફોજદારી
વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP