Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?

6/3 મિનિટ
6 મિનિટ
8 મિનિટ
1/3 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાગ + આદાન
વાગ + દાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP