Talati Practice MCQ Part - 3 'રાજિયા' કયા કવિની કૃતિ છે ? પ્રિતમ બાપુ સાહેબ ગાયકવાડ શામળ ભટ્ટ ભોજા ભગત પ્રિતમ બાપુ સાહેબ ગાયકવાડ શામળ ભટ્ટ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ? મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ કરાંચી આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 19.8 લી. 10 લી. 40 લી. 20 લી. 19.8 લી. 10 લી. 40 લી. 20 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજા રવિ વર્મા કયાના મહાન ચિત્રકાર છે ? બંગાળ કેરલ બિહાર પંજાબ બંગાળ કેરલ બિહાર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ? ગુલઝારીલાલ નંદા વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ બલદેવસિંહ ગુલઝારીલાલ નંદા વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ બલદેવસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP